Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના કર્મચારીઓને તહેવારમાં પેશગી ચૂકવવાનો  મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ નિર્ણય કરેલ છે.ગત સાલ સુધી તહેવાર પેશગી પેટે રૂ.૩,૦૦૦/- ચૂકવવામાં આવતા હતાં જેમાં રાજ્ય સરકારે વધારો કરી હવેી રૂ. ૫,૦૦૦/- ચૂકવવાનો જે નિર્ણય કરેલો છે તે મુજબ જ રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના કર્મચારીઓને પણ રૂ.૫,૦૦૦/- ની રકમ તહેવાર પેશગી તરીકે આપવા મ્યુનિ. કમિશનરે આદેશ કર્યો છે.રાજ્ય સરકારના કર્મચારીઓને આપવામાં આવતા પગાર તા તેને આનુષાંગીક તમામ લાભો આપવાના ઠરાવની જોગવાઇ અન્વયે વખતોવખતનાં સુધારાઓ સો આપવાનું મંજુર યેલ છે. જે અનુસંધાને સરકારશ્રીના નાણા વિભાગનાં ઉપરોક્ત વંચાણ-૧ના ઠરાવી વર્ગ-૪ ના કર્મચારીઓને સને ૨૦૧૬-૧૭ ના વર્ષ માટે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂ. ૫૦૦૦/-  બિન વ્યાજુકી તહેવાર પેશગી આપવાનો નિર્ણય કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.