રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના કર્મચારીઓને તહેવારમાં પેશગી ચૂકવવાનો મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ નિર્ણય કરેલ છે.ગત સાલ સુધી તહેવાર પેશગી પેટે રૂ.૩,૦૦૦/- ચૂકવવામાં આવતા હતાં જેમાં રાજ્ય સરકારે વધારો કરી હવેી રૂ. ૫,૦૦૦/- ચૂકવવાનો જે નિર્ણય કરેલો છે તે મુજબ જ રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના કર્મચારીઓને પણ રૂ.૫,૦૦૦/- ની રકમ તહેવાર પેશગી તરીકે આપવા મ્યુનિ. કમિશનરે આદેશ કર્યો છે.રાજ્ય સરકારના કર્મચારીઓને આપવામાં આવતા પગાર તા તેને આનુષાંગીક તમામ લાભો આપવાના ઠરાવની જોગવાઇ અન્વયે વખતોવખતનાં સુધારાઓ સો આપવાનું મંજુર યેલ છે. જે અનુસંધાને સરકારશ્રીના નાણા વિભાગનાં ઉપરોક્ત વંચાણ-૧ના ઠરાવી વર્ગ-૪ ના કર્મચારીઓને સને ૨૦૧૬-૧૭ ના વર્ષ માટે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂ. ૫૦૦૦/- બિન વ્યાજુકી તહેવાર પેશગી આપવાનો નિર્ણય કરેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર