Abtak Media Google News

ઈશ્ર્વરીયા ગામના પાદરમાં અંદાજીત ‚રૂ.૩૦ લાખના ખર્ચે બ્રિજ બનાવામાં આવેલ છે. બ્રિજનું ગઈકાલે લોકાર્પણ ઈશ્ર્વરીયા ગામના માજી સરપંચ અને આહિર અગ્રણી વિક્રમભાઈ પ્રભાતભાઈ ચાવડાના હસ્તે કરાયું હતુ આ પ્રસંગે ગ્રામજનો મેણંદભાઈ ખીમાણીયા, ઈશ્ર્વરીયા ગ્રામ પંચાયત સરપંચ રોહિતભાઈ વિક્રમભાઈ ચાવડા, ચંદુભાઈ ડાંગર, ભાનુભાઈ ડાંગર, નાનજીભાઈ મુંગરા, લાલજીભાઈ શીંગાળા, મેણંદભાઈ ડાંગર, દેવરાજભાઈ બોરીયા, લાભુભાઈ, બોરીચા, જેન્તીભાઈ લીંબાસીયા, શીવાભાઈ બોડા, સામતભાઈ બાલસરા, મનુભાઈ ડાંગર, નાથાભાઈ ડવ, લખમણભાઈ પટેલ, બટુકભાઈ બાંભવા, ખીમજીભાઈ છાસીયા, રાજુભાઈ છાસીયા, શૈલેષભાઈ કોળી ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.