બનાસકાંઠા ના દિયોદર તાલુકા ના વજેગઢ અને મોજરું ગામની સિમ માં જંગલી જાનવર આવી ચડતા લોકો માં ફફડાટ ફરલાયો છે વજેગઢ અને મોજરું ગામ ના ખેતર માં ગઈ મોડી રાત્રે જંગલી જનવરે એક ગાય નું પણ મારણ કર્યું હોવાનું લોકો એ જણાવ્યું હતું એક આધેડ ઘાયલ થયો હતો વજેગઢ ગામ ના ખેતરો માં આ જંગલી જાનવર આવી ચડતા જંગલી જાનવર ને જોવા લોકો ના ટોળે ટોળા એકઠા થયા હતા તો કેટલાક લોકો ઝાડ ઉપર પણ ચડી ગયા હતા જોકે જંગલી જાનવર ની જાણ દિયોદર વન વિભાગ આને દિયોદર પોલીસ ને કરતા વનવિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળે આવી પોહચી હતી અને જંગલી જાનવર ને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી વનવિભાગ ના અધિકારી જણાવ્યું હતું કે જંગલીજનવર ના પંજા ના નિશાન ઉપરથી આ જંગલી જાનવર દીપડો હોઈ શકે તેવું જણાવ્યું હતું તો જંગલી જાનવર ને લઈને પંથક માં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ વનવિભાગ દવરા પાંજરું મૂકી જંગલી જાનવર ને પકડવા કવાયત હાથ ધરી છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર