તમે માત્ર ફિલ્મોમાં જોયુ હશે કે જાનવરો પણ બદલો લેતા હોય જેમ કે સાં૫ તેની પ્રેમિકા મરી ગયા બાદ તેનો પ્રતિશોધ લેતો હોય. પરંતુ આ વાત છે ઉત્તર કર્નાટકના એક જિલ્લાની જેમાં એક બેકાબુ થયેલી બસે ગાયના વાછરડાને તેની સામે જ કચળી નાખ્યો હતો. આ જોઇ તેનાથી આ ઘટના સહન થઇ નહીં આ બનાવ બાદ તે ગાય છેલ્લા ૪ વર્ષથી રોજ ફક્ત એક જ બસનો રસ્તો રોકે છે. જેણે તેના વાછરડાને કચળી નાખ્યો હતો. તેનુ મોત થયા બાદ ગાય બે કલાક સુધી પોતાના મરી વાછડાના મૃત દેહને પોતાના મોઢાથી ઉપાડવાની કોશિશ કરતી રહી પરંતુ તે નાકામ રહી. ત્યારબાદ તે કલાકો સુધી એ જગ્યાએ બેસી રહી એક માંની મમતાને બાળક ખોવાનું કેટલુ દુ:ખ હોય તે ત્યાંથી નિકળતા દરેકના રુવાડા ઉભા કરી દેનાર નજારો હતો.
Trending
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે