Abtak Media Google News

બીજેપી ભવન રાજકોટમાં અનુસુચિત જનજાતીના લોકોને ધંધાની શ‚આત કરવા માટે ૨૨ લોકોને અલગ અલગ રકમનાં ચેક આપ્યા આ કાર્યક્રમમાં રાજકોટ ૭૧ વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, મહામંત્રી જીતુભાઈ કોઠારી, રાજકોટ મ્યુનિ. કોર્પો.ના દંડક રાજુભાઈ અધેરા તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

અબતક સાથેની વાતચીતમાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતુ કે જયારથી ગુજરાતમાં ભાજપાનું શાસન છે. ત્યારથી કાંઈક ને કાંઈક નાના લોકો માટે ભાજપાની સરકાર કરતી આવે છે. ત્યારે તાજેતરમાં ૨૬૦૦૦૦૦ ‚ા.જેવી ખૂબ મોયી રકમ ૨૨ લોકોને કંઈકને કંઈક જેમકે ઓટોરીક્ષા, માલરીક્ષા આમ રોજી રોટી માટે સરકાર સતત પ્રયત્નો કરતી હોય છે. અનુસુચિત જનજાતનાં માધ્યમથી લોકોને જણાવવા માગે છે કે ભાજપા લોકો માટે શું કામ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.