Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વડાપ્રધાન ઉજ્જવલા યોજના (પીએમયૂવાય)નો લાભ મેળવનાર દેશભરની મહિલાઓ સાથે નમો એપ દ્વારા વાત કરી. તેમણે કહ્યું- અમે 4 વર્ષમાં 10 કરોડ કનેક્શન આપ્યા. એટલે જેટલું કામ 70 વર્ષોમાં ન થયું તેટલું અમે ચાર વર્ષમાં કરી દીધું. અમે માતાઓ-બહેનોને ધુમાડાથી છૂટકારો અપાવવા માંગતા હતા. આ 10 કરોડમાંથી 4 કરોડ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવ્યા. તેની સફળતાને જોતા અમે પીપીએલ પરિવારો સુધી એલપીડી કનેક્શન આપવાનું લક્ષ્ય વધારીને આઠ કરોડ કરી દીધું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.