ઓસ્ટ્રેલીયા સત્સંગ યાત્રામાં પધારેલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી શાળાના આચાર્ય મહેશભાઇ જોશી અને કોઠારી નરનારાપણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચેઉના પાસેના દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુલ વિઘાલયના ૧ર૦૦ જેટલા છાત્રો અને શિક્ષકોએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં રિઝર્વ પોલીસના કાફલા પર આતંગી હુમલો થવાને કારણે આપણા ૪ર જેટલા નવયુવાન સૈનિકો શહીર થતા તેમના આત્માની શાંતિ માટે તથા તેમના કુટુંબીઓન ધીરજ અને આશ્વાસન મળે તે માટે પ્રાર્થના અને શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
Trending
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે