Abtak Media Google News

ઓસ્ટ્રેલીયા સત્સંગ યાત્રામાં પધારેલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી શાળાના આચાર્ય મહેશભાઇ જોશી અને કોઠારી નરનારાપણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચેઉના પાસેના દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુલ વિઘાલયના ૧ર૦૦ જેટલા છાત્રો અને શિક્ષકોએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં રિઝર્વ પોલીસના કાફલા પર આતંગી હુમલો થવાને કારણે આપણા ૪ર જેટલા નવયુવાન સૈનિકો શહીર થતા તેમના આત્માની શાંતિ માટે તથા તેમના કુટુંબીઓન ધીરજ અને આશ્વાસન મળે તે માટે પ્રાર્થના અને શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.