Abtak Media Google News

સમગ્ર રાજ્યની સાથે જુનાગઢ જિલ્લામાં પણ તા. ૨૭ મે સુધી હું પણ કોરોના વોરીયર્સ અભિયાનનું આયોજન કરાયુ છે. આ અભિયાન માટે સ્વામિ વિવેકાનંદ યુવક મંડળનાં સંયોજક યોગેશ દવેની નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

કલેકટર કચેરી ખાતે આ બાબતે મુખ્યમંત્ર સાથે વિડિયો કોન્ફરન્સ પણ યોજાય હતી. જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘીની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કોન્ફરન્સમાં ચાપરડા આશ્રમનાં સંત મુક્તાનંદજી, રૂદેશ્વર આશ્રમનાં મહંત ઈન્દ્રભારતીજી, પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, અધિક કલકેટર ડી.કે.બારીઆ, ચંદ્રેશભાઇ હેરમા સહિત ઉપસ્થિત રહી જૂનાગઢ જિલ્લામાં  હું પણ કોરોના વોરીયર્સ અભિયાનમાં સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.