Abtak Media Google News

ભુખ્યાને ભોજન અને રામનામની આહલેક જગાડનારા બ્રહ્મલીન સંતશ્રી હરિરામબાપાની સ્મૃતિમાં જસદણની પટેલ સ્ટ્રીટ વિસ્તારમાં એમનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. ઘરેણા સમાન આ મંદિર પૂજય હરીરામબાપાની ઘણી સ્મૃતિઓ સાથે જોડાયેલું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.