સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રાજકોટ ક્ષેત્રીય કાર્યાલયમાં હિન્દી દિવસના સંદર્ભમાં ક્ષેત્રીય પ્રબંધક બી.જે.રાવની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. કોવિડ ૧૯ ની મહામારીની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને સોશીયલ ડિસ્ટન્સ તથા માસ્કનો ઉપયોગ કરનારા બધા સ્ટાફના સદસ્યોને ક્ષેત્રીય પ્રબંધક છે. જણાવેલ કે હિન્દી એક સરળ તથા સુંદર ભાક્ષા છે. ૧૪ સપ્ટેમ્બરને દર વર્ષે હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. હિન્દી ભાષાના પ્રસાર અને પ્રચાર હેતુ આ દિવસ આખા ભારતમાં રાજભાષા પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાજભાષા પ્રબંધક સુનીલ કાન્હુરકર જણાવે છે કે ભારતીય સંઘની રાજભાષા હિન્દી તથા લીપી દેવનાગરી છે. રાજભાષામાં મળેલ પત્રોનો જવાબ સો ટકા રાજભાષામાં જ આપવો. સધળું સંચાલન રાજભાષા પ્રબંધકે કર્યુ તથા મુખ્ય પ્રબંધક ધર્મરાજ કુમારે બધાનો આભાર માન્યો હતો.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક