ગુજરાત રાજયના રાજયપાલ દેવવ્રત આચાર્યએ તાજેતરમાં ગાંધીજીના બાલ્યકાળના નિવાસ સ્થાન કબા ગાંધીના ડેલાની મુલાકાત લીધેલ હતી. રાજયપાલશ્રી કબા ગાંધીના ડેલાની મુલાકાત દરમ્યાન રાજકોટનાં મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઇ ગોસલીયા, મનસુખભાઇ જોષી તથા મંત્રી અલ્પનાબેન ત્રિવેદી ખાસ ઉ૫સ્થિત રહેલ હતા.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક