Abtak Media Google News

ગુજરાત રાજયના રાજયપાલ દેવવ્રત આચાર્યએ તાજેતરમાં ગાંધીજીના બાલ્યકાળના નિવાસ સ્થાન કબા ગાંધીના ડેલાની મુલાકાત લીધેલ હતી. રાજયપાલશ્રી કબા ગાંધીના ડેલાની મુલાકાત દરમ્યાન રાજકોટનાં મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઇ ગોસલીયા, મનસુખભાઇ જોષી તથા મંત્રી અલ્પનાબેન ત્રિવેદી ખાસ ઉ૫સ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.