વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ના ફરમાન મુજવતા તાજેતરમાં વર્લ્ડ ફુડ ડે ના દિવસે પ્રોજેકટ રાઇસ હેઠળ દાઉદી વ્હોરા સમાજની સ્કુલ ના બાળકો તેમજ જયાયતના આગેવાન દ્વારા વિશ્ર્વભરમાં જરુરીયાત મંદ લોકોને તેમના ઘરે ઘરે જઇને અનાજની કીટ તથા જમણ પહોચાડવામાં આવ્યું
હતું. સાથે જમણનો એકપણ દાણો વેસ્ટ ન કરવા દરેક ને અપીલ કરાઇ હતી. અને આ માટે સ્કુલના બાળકો દ્વારા બેનર સાથે રેલી પણ નીકળી હતી. વિશ્ર્વભરમાં જયા જયા દાઉદી વ્હોરા સમાજ વસે છે તે ગામે ગામ વર્લ્ડ ફુડ ડે ના દિવસે આ આયોજન કરાયું હતું.
Trending
- ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફ માટે માર્ગદર્શનની સંપૂર્ણ માહિતી
- હીરામન્ડીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અનન્યા પાંડે આ ખાસ લૂકમાં નઝર આવી
- કેદારનાથ અને બદ્રીનાથમાં વિશેષ પૂજા માટે ઓનલાઈન બુકિંગ શરૂ, જાણો વિશેષ પૂજાના રેટ
- જૂનાગઢમાં મતદાન જાગૃતિ માટે અનોખો કાર્યક્રમ યોજાયો
- રકુલ પ્રીત સિંહના આ મોંઘેરા કુર્તામાં એવું તે ખાસ શું છે??
- 8 વર્ષની નારાજગી ભૂલીને, ગોવિંદાએ આરતીના લગ્ન પર વરસાવ્યો પ્રેમ
- વેરાવળ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર
- Google અને Samsungની જુગલબંધી AI જગતને ગજાવશે…