રાજકોટની દિલ્હી પબ્લીક સ્કુલ દ્વારા પર્યાવરણની જાગૃતિ અંગે તેમજ પ્લાસ્ટીકની વસ્તુઓના ઉપયોગથી થતાં પર્યાવરણના નુકશાન ને અટકાવવા માટે સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી.જેમાં વિઘાર્થીઓએ પર્યાવરણ બચાવો, જીવન બચાવોના બેનરો સાથે લોકોને પર્યાવરણમાં પ્લાસ્ટીકથી થતું નુકશાન વિશે જાગૃત કર્યા હતા. આ રેલીનું આયોજન રાજકોટના બાલ ભવન રેસકોર્ષ રીંગ રોડ સુધી કરવામાં આવ્યું હતું.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક