Abtak Media Google News

હમણાં થોડા સમય પહેલા અમદાવાદમાં નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે હવે 15 ઓગસ્ટથી ગાંધીનગર અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રોનિક બસો દોડાવાનો શરૂ થશે જેમાં સરકારનો મુખ્ય હેતુ પ્રદૂષણ રોકવા માટેનો છે ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે ઈલેક્ટ્રોનિક બસો દોડાવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે ૧૫ ઓગસ્ટથી ઈલેક્ટ્રોનિક બસ ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવે તેવી શક્યતાઓ જાણવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.