સૌરાષ્ટ્રભરમાં આજે ઈદ-ઉલ-અઝહાની (બકરી ઈદ)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી હઝરત ઈબ્રાહીમ, હઝરત ઈસ્માઈલની યાદમાં મનાવાતી આ કુરબાની ઈદ નિમિતે સૌરાષ્ટ્રભરનાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ અને મસ્જિદોમાં પરંપરાગત સમુહમાં નમાઝ અદા કરી હતી.ઠેર ઠેર મૌલવીઓએ ખુત્બો પઢયો હતો. અને તકરીર કરી હતી. બાદમાં તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળેમળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
Trending
- સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ : 25 પિસ્તોલ અને 90 કાર્ટિસ કબ્જે
- 13 રાજ્યોની 88 બેઠકો પર ધીંગું મતદાન
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ
- રાજકોટ રેન્જનો સપાટો : પાંચ રાજ્યમાંથી નાસ્તા ફરતા 47 ગુનેગારોને ઉપાડી લેવાયા