ગળ્યું ફળ ડાયાબિટીસના દરદીઓએ ન ખાવું જોઈએ, કેમ કે કોઈ પણ પ્રકારનું ગળપણ ખાવાથી બ્લડ-શુગરમાં વધારો ાય છે એવી માન્યતા પ્રવર્તી રહી છે ત્યારે બ્રિટનના અભ્યાસીઓનું કહેવું છે કે ફળનું ગળપણ ખાવાી ડાયાબિટીસ વધે કે ડાયાબિટીસ થાય એવું ની. એનું કારણ છે ગ્લુકોઝ અને ફ્રક્ટોઝની અલગ પ્રકારની ચયાપચયની ક્રિયા. ફળમાંથી જે શુગર મળે છે એ ફ્રક્ટોઝ પ્રકાર હોય છે.ફ્રક્ટોઝ રિફાઈન્ડ શુગરની જેમ જ ઝટપટ લોહીમાં ભળી જતી ની.
Trending
- મૃણાલ ઠાકુરનો આ લૂક જોઈને ફેંસ થયા દિવાના
- સુપ્રીમ કોર્ટે NOTA અંગેની એક અરજી પર EC પાસેથી જવાબ માંગ્યો
- મુસાફરોને ધ્યાને લઇ રૂખડીયા કોલોની તરફ નવો રસ્તો બનાવશે રેલવે
- દરેક બુથ પર વિશેષ સુવિધા સેન્ટરનું કરાશે નિર્માણ: રાજકોટ કલેકટર પ્રભવ જોશી
- આલિયા ભટ્ટનું સુંદર એવું સ્મિત જેના પરથી નઝર નહીં હટે
- રાજકોટમાં 1000 થી વધુ GSTની પ્રિ-સૉકોઝ નોટિસનો મારો
- સુરેન્દ્રનગરમાં ચુંટણીને લઇ તંત્ર એક્શન મોડમાં
- સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતો પક્ષ