Abtak Media Google News

દ્વારકામાં આવેલા સુપ્રસિઘ્ધ તીર્થ દ્વારકાધીશ જગતમંદિરની વિતેલા નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ની વાર્ષિક આવક ‚ા. ૧૦,૦૦,૯૩,૩૦૨ નોંધાઇ છે. આ ઉપરાંત વર્ષે ૧ કિલો ૭૦૦ ગ્રામ જેટલુ સોનુ તથા ૨૪ કિલો ૩૦૦ ગ્રામ જેટલી ચાંદીની પણ આવક થઇ છે. નિયમ મુજબ  આ રોકડ આવકનો ૮૩ ટકા હિસ્સો મંદિરમાં સેવા-પૂજા કરતા પૂજારી પરિવારોમાં તેમજ ૧૫ ટકા હિસ્સો મંદિરમાં વ્યવસ્થાપન કરતી દેવસ્થાન સમિતિના હિસ્સે તેમજ બાકી રહેતા બે ટકા રકમ ચેરીટી કમિશ્નરની કચેરીમાં જમા કરાવવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.