દ્વારકામાં આવેલા સુપ્રસિઘ્ધ તીર્થ દ્વારકાધીશ જગતમંદિરની વિતેલા નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ની વાર્ષિક આવક ‚ા. ૧૦,૦૦,૯૩,૩૦૨ નોંધાઇ છે. આ ઉપરાંત વર્ષે ૧ કિલો ૭૦૦ ગ્રામ જેટલુ સોનુ તથા ૨૪ કિલો ૩૦૦ ગ્રામ જેટલી ચાંદીની પણ આવક થઇ છે. નિયમ મુજબ આ રોકડ આવકનો ૮૩ ટકા હિસ્સો મંદિરમાં સેવા-પૂજા કરતા પૂજારી પરિવારોમાં તેમજ ૧૫ ટકા હિસ્સો મંદિરમાં વ્યવસ્થાપન કરતી દેવસ્થાન સમિતિના હિસ્સે તેમજ બાકી રહેતા બે ટકા રકમ ચેરીટી કમિશ્નરની કચેરીમાં જમા કરાવવામાં આવશે
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક