Abtak Media Google News

નાયબ કલેક્ટર ચુડાસમાએ માર્ગદર્શનમાં આપતા જણાવ્યું કે, કેશડોલ-રોકડ સહાય માટે માટે રેશનકાર્ડને આધાર માનીને સહાય ચૂકવાનુ હાલ પૂરતુ નક્કી કરાવમાં આવ્યું છે. ઘરવખરીના સામાનની નુકસાની માટે રેશનકાર્ડ દીઠ રૂપિયા 2000ની સહાય ચૂકવવામાં આવશે.

તેમજ તારીખ ૩૧/૦૭/૧૯થી તા.૦૨/૦૮/૧૯ સુધીના કુલ ૩દિવસને ધ્યાનમાં રાખીને કેશડોલ આપવામાં આવશે. રેશનકાર્ડમાં સામેલ નામ મુજબ પુખ્ત એટલે ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિને દિવસ દીઠ-૬૦ રૂપિયા અને ૧૮ વર્ષથી નીચેના રેશનકાર્ડ મુજબના સભ્યને ૪૫ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.