Abtak Media Google News

ડો. બાબા સાહેબ આંબેડકરનાં ૬૧માં પરિનિર્વાણદિન નિમિતેક રાજુલામાં આંબેડકર સર્કલ ખાતે ૧૦૮ના પાયલોટ બાલુભાઈની દિકરી દર્શનાબેને બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે રાજુલા, જાપરાબાદ અને ખાંભાના દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.