- વારંવાર પેટમાં દુખવુએ જાતજાતના રોગોને આમત્રંણ આપે છે. ઘણા લોકોને દવા લેવાથી થતી આડ અસરનો ભય સતાવતો હોય છે આવામાં આ ઘરગથ્થુ ઉપાયો કરવાથી ઘણો ફાયદો થઇ શકે છે.
- આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમા થોડી સાકર નાખીને કોઇપણ જાતના પેટનો દુખાવો મટે છે.
- જમ્યા પછી ૨-૩ કલાકે પેટમાં સખત દુખાવો થાય છે ત્યારે તે માટે સુંઠ,તલ અને ગોળ સરખે ભાગે લઇ દૂધમાં નાખી સવાર સાંજ લેવાથી પેટનો દુખાવો મટે છે.
- તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઇ, સહેજ ગરમ કરી, પીવાથી પેટનો દુ:ખાવો મટે છે.
- અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે.
- લાંબા સમયની આંતરડાની ફરિયાદ માટે ઉકળતા પાણીમાં સુંઠનું ચુર્ણ નાખી તેને ઢાંકી ઠંડુ થયા બાદ ગાળી, તેમાંથી પાંચ ચમચી જેટલુ પીવાથી પેટનો દુ:ખાવો મટે છે.
- આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચનક્રિયા શક્તિશાળી બને છે.
Trending
- લોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં ફેરફારનો દોર, વધુ 12 IPSની બદલીના આદેશ
- ગીકબેન્ચ લિસ્ટિંગમાં Microsoft Surfaceનો સમાવેશ…
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં