આ વખતની કડકડતી ઠંડીમાં લોહાણા સમાજ સંચાલીત જલારામ સેવા, મંડળ દ્વારા ગરીબો તથા નિરાધારોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં લગભગ ૧૬૦ જેટલા ધાબળાનું ગરીબો તથા નિરાધારોને વિતરણ કરવામાં આવ્યું હતુ જેની નોંધ સમગ્ર ગરીયાધારની જનતાએ લીધી હતી અને જલારામ સેવા મંડળના આ કાર્યને ખુબ બિરદાવવામાં આવ્યું હતુ અને હજી પણ આ ધાબળાનું વિતરણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. જેની સમગ્ર ગારીયાધાર તથા તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે. તથા આમંડળ દ્વારા ૧૦૦% રીફંડ ડીપોઝીટ સાથે જનતાને મેડીકલ સાધનો પણ પૂરા પાડવામાં આવે છે.
Trending
- લોકશાહી માટે મતદાનના તમામ તબક્કા મહત્વપૂર્ણ
- રાજકોટ રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનશે: અશ્વિની વૈષ્ણવ
- સેન્સરમાં ગડબડ: રાજકોટ શહેરમાં બે સ્થળોના તાપમાનમાં 8 ડિગ્રીનો તફાવત!
- મૃણાલ ઠાકુરનો આ લૂક જોઈને ફેંસ થયા દિવાના
- સુપ્રીમ કોર્ટે NOTA અંગેની એક અરજી પર EC પાસેથી જવાબ માંગ્યો
- મુસાફરોને ધ્યાને લઇ રૂખડીયા કોલોની તરફ નવો રસ્તો બનાવશે રેલવે
- દરેક બુથ પર વિશેષ સુવિધા સેન્ટરનું કરાશે નિર્માણ: રાજકોટ કલેકટર પ્રભવ જોશી
- આલિયા ભટ્ટનું સુંદર એવું સ્મિત જેના પરથી નઝર નહીં હટે