Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા અને સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાં ૨૦૦૧માં વિનાશકારી ભૂકંપ આવ્યો અનેક મકાનો લટકતા ભયજનક બન્યા હતા ત્યારે ૧૮ વર્ષ બાદ પણ આવી અનેક ઈમારતો આજે પણ લોકોની જિંદગી છીનવાય તેની રાહમાં ઉભેલી જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરનાં પતરાવાળી ચોકમાં ઉપરની ઈમારત ભયજનક બનીને લટકતી હાલતમાં ઉભેલી જોવા મળીરહી છે. ત્યારે આ લટકતી ઈમારત નીચે અંદાજીત ૧૦ જેટલી દુકાનો જુદાજુદા વ્યવસાયમાં જોડાયલે પણ રહેલી છે.

ત્યારે જાણી જોઈને લોકોના માથે આ મોતનો માચડા સમાન ઈમારત જોતા જ લાગી રહી છે. છતા દુકાનદારોને એના ધંધાની પહી છે. જીંદગીની પરવા રહી નથી જયા આવતા ગ્રાહકોપણ આ ઈમારત જો ઢળી પડી છે. પરતી ઢળીને પડશે ત્યારે કેટલા માનવોની જીંદગી આ ઈમારતમાં પળતાના ઢબુરાઈ જશે જેનો ખ્યાલ સજાગતા આજે આવતા નથી ત્યારે આ ઈમારત ઢળવાની જયારે રાહમાં ઉભેલી રહી છે. ત્યારે આ જાહેર માર્ગ પર છે. જયાથી અસંખ્ય વાહનો પસાર થાય છે. તો વળી આ માર્ગ ઉપર રાહદારીઓ પણ પસાર થાય છે. આ જગ્યા રોડ ઉપર વાહનોના પાર્કિંગ પણ એટલા થાય છે. ત્યારે આ જોતા જ ખ્યાલમાં આવે છે.કે સા‚ વાવાઝોડું પણ આવે તો આ ઈમારત પાત્રની જેમજ ઉડવાની પડવાની માનવ જીંદગી હોમાવાની પૂરેપૂરી શકયતા વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.