દામનગર નવજ્યોત વિદ્યાલય ખાતે ખોડલધામ સમિતિ ની બેઠક મળી જેમાં બિન અનામત આયોગ ના હેમરાજભાઈ ગજેરા ખોડલધામ ટ્રસ્ટ ના વસંતભાઈ મોવલિયા બી એલ રાજપરા સાહેબ રમેશભાઈ કાથરોટિયા સુરેશભાઈ દેસાઈ રિધેશ નાકરાણી અરજણભાઈ કોરાટ સહિત ના અગ્રણી ઓ દ્વારા શિક્ષણ આરોગ્ય કૃષિ સંગઠન સામાજિક પરંપરા જન જાગૃતિ અંગે મનનીય વક્તવ્ય આપ્યું હતું વિવિધ યોજના ઓ આર્થિક ઉન્નતિ સહિત ની વિસ્તૃત માહિતી આપી હતી ખોડલધામ સમિતિ ની આ મીટીંગ માં દામનગર લાઠી લીલીયા બાબરા અમરેલી ઢસા ગઢડા સ્વામી ના દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં ખોડલધામ સમિતિ ના કન્વીનરો હોદેદારો સ્વંયમ સેવકો એ હાજરી આપી હતી અને ખોડિયાર માતાજી ની આરતી ઉતારી પુલવા ના શહીદો ને શ્રધાંજલિ આપી હતી
Trending
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ
- રાજકોટ રેન્જનો સપાટો : પાંચ રાજ્યમાંથી નાસ્તા ફરતા 47 ગુનેગારોને ઉપાડી લેવાયા
- એક વર્ષમાં 81.50 લાખ શ્રદ્વાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા
- BSF, CRPF, CISF, ITBP, SSB માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે આ રીતે કરો અરજી