સુરેન્દ્રનગર જીલ્લા નું પ્રવેશ દવાર ગણાતો અજરામર ટાવર પર મન્દ્દ બુદ્ધિ ની કોઈ અજાણી વ્યક્તિ આવી ટાવર ઉપર ચડી ને તોડ ફોડ કરવા લાગી હતી અને ટાવર ની નીચેની બાજુ એ આવેલી સવર્ણ ઇમ જયંતિ નો શિલાલેખ ઉપર ચડી ને તેના ઉપર તોડ ફોડ કરી હતી વધુ મા ટાવર ની ફરતે આવેલી લોખંડ ની એંગલો અને જડીઓ પણ વાડી દીધી હતી આજુ બાજુ ના લોકો એ વધુ નુકસાન થાય તે પહેલા તેને દૂર કરીઓ હતો.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક