Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા નું પ્રવેશ દવાર ગણાતો અજરામર ટાવર પર મન્દ્દ બુદ્ધિ ની કોઈ અજાણી વ્યક્તિ આવી ટાવર ઉપર ચડી ને તોડ ફોડ કરવા લાગી હતી અને ટાવર ની નીચેની બાજુ એ આવેલી સવર્ણ ઇમ જયંતિ નો શિલાલેખ ઉપર ચડી ને તેના ઉપર તોડ ફોડ કરી હતી વધુ મા ટાવર ની ફરતે આવેલી લોખંડ ની એંગલો અને જડીઓ પણ વાડી દીધી હતી આજુ બાજુ ના લોકો એ વધુ નુકસાન થાય તે પહેલા તેને દૂર કરીઓ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.