Abtak Media Google News

જામજોધપુરથી સતાધાર, તુલસીશ્યામ, દીવ, બગદાણા, મોરબી, વાંકાનેર, ઉંઝા, ભુજ, અંબાજી સુધીનાં બંધ કરાયેલા રૂટ એસ.ટી.ડેપો દ્વારા ચાલુ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.એસ.ટી.ડેપોને આ રૂટમાં પુરતુ ટ્રાફિક મળી રહે તેમ હોવા છતાં આ રૂટ શરૂ કરવામાં આવતા નથી તેવા આક્ષેપો સાથે મુસાફરોએ આ રૂટ પુન: શરૂ કરવાની માંગ ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.