જામજોધપુરથી સતાધાર, તુલસીશ્યામ, દીવ, બગદાણા, મોરબી, વાંકાનેર, ઉંઝા, ભુજ, અંબાજી સુધીનાં બંધ કરાયેલા રૂટ એસ.ટી.ડેપો દ્વારા ચાલુ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.એસ.ટી.ડેપોને આ રૂટમાં પુરતુ ટ્રાફિક મળી રહે તેમ હોવા છતાં આ રૂટ શરૂ કરવામાં આવતા નથી તેવા આક્ષેપો સાથે મુસાફરોએ આ રૂટ પુન: શરૂ કરવાની માંગ ઉઠાવી છે.
Trending
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે