લાઠી બાબરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર સહિત ના અગ્રણી ઓ પશુપાલકો ને ઘાસચારો અને ખેડૂતો ને પાકવીમા અંગે થતા અન્યાય અંગે જિલ્લા ભર ના કોંગ્રેસ અગ્રણી ઓ ની હાજરી માં લાઠી બાબરા મામલતદારને આવેદન પત્ર પાઠવી ગુજરાત સરકાર ને રજુઆત કરાય ખેડૂતો ને પાકવીમા પ્રશ્ને લાઠી તાલુકા બાબરા દામનગર સહિત ના ગ્રામ્ય ખેડૂતો ને ભારે અન્યાય કરવામાં આવ્યો છે અને સાથે પશુપાલકો ને ઘાસચારો ફાળવવા વહેલી તકે નિર્ણય કરવા માંગ અપૂરતા વરસાદ થી ભારે હાલાકી નો સામનો કરતા પશુપાલકો માટે ઝડપી નિર્ણય જરૂરી છે વરસાદ ખેંચતા ખેડૂતો અને પશુપાલકો ને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે ગુજરાત સરકાર તાકીદે અંગે નિર્ણય કરે તેવી માંગ કરાય હતી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો