Abtak Media Google News

જસદણ શહેરને પીવા માટે પાણી પુરુ પાડતું આલણ સાગર તળાવમાં હવે માત્ર ૧૩ ફુટ પાણી જ બચ્યું હોવાથી આ તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી માંગણી લોકોમાં થઈ રહી છે. આ તળાવમાં ચાલુ વર્ષે એકપણ પાણીના ટીપાની આવક થઈ નથી ત્યારે આજીડેમની જેમ જસદણના આ તળાવને ભરે તો આગામી દિવસોમાં શહેરમાં પાણીની ખેંચ ન રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.