રાજકોટના રાજવી અને પૂર્વ આરોગ્ય મંત્રી મનોહરસિંહજી જાડેજાના નિધન પર દુ:ખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવતા શહેરના પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, મનોહરસિંહજી જાડેજાએ પોતાના જીવનના છ દાયકા જાહેર જીવનમાં વીતાવ્યા છે ત્યારે મેં મારા રાજકીય જીવનના શઆતના વર્ષોમાં સતત તેમનું માર્ગદર્શન મેળવ્યું છે અને ‘દાદા’ હંમેશા છેવાડાના માનવી સાથે તેમની સમસ્યાનો ઉકેલ લાવવા સતત ઉભા હતા ત્યારે તેમના જીવનમાંથી સતત મને પ્રેરણા મળી છે ત્યારે એક વિશિષ્ટ વ્યક્તિએ વિદાય લીધી હોય હવે તેની યાદોની વણઝાર લોક માનસમાં હંમેશા રહેશે એમ અંતમાં ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે મનોહરસિંહજી જાડેજાને શ્રધ્ધાંજલી પાઠતવા જણાવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર