મુખ્યમંત્રી વિજયભાઈ અને નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત આલ્ફનસસ સ્ટોઈલીંગા વચ્ચે વાયબ્રન્ટ સમીટ દરમિયાન થયેલા વિવિધ એમઓયુ સંદર્ભે આજે પરામર્શ થયો હતો. નેધરલેન્ડના રોટર ડેમ પોર્ટ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ વચ્ચે મેરીટાઈમ યુનિવર્સિટી અને મેરીટાઈમ કલ્સટર વિકસાવવા થયેલા એમઓયુ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સિટી અને નેધરલેન્ડની યુનિવર્સિટી વચ્ચે એગ્રીકલ્ચર રિસર્ચ માટે સહભાગીતા અંગેની ચર્ચા પણ થઈ હતી.
Trending
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે