Abtak Media Google News

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ગાયત્રીબા વાઘેલા, તેમજ અગ્રણીઓ અશોકસિંહ વાઘેલા, મનસુખભાઈ જાદવ, આસીસ્ટન્ટ મેનેજર અમિતભાઈ ચોલેરા, ડેપ્યુટી એન્જીનીયર જી.જે સુતરીયા, વિગેરે ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.