Abtak Media Google News

વેરાવળ  વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર દેશના ત્રીસ આઇકોન સ્થળોમાં સ્થાન પામ્યા બાદ વિકાસની વધુ એક આગેકૂચ કદમ સમુ સોમનાથના વેણશ્ચરથી સોમનાથ મંદિર તરફ જતા રસ્તા પ્રવાસીઓનો આવકારવા રૂપિયા પંદર લાખના ખર્ચે એક ભવ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે. આ ગેટ એટલુ ભવ્ય કે સોમનાથ આવતા યાત્રિકોને નવું જ આકર્ષણ બનેલ છે. આ ગેટ ના નિર્માણ સોમનાથ ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બનાવવામાં આવ્યો છે જેમાં સોમનાથ આજુબાજુના તમામ પવિત્ર પર્યટકો સ્થળોનું કિલોમીટર સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.