સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઓપીડી સારવાર માટે દર્દીઓ આવતા હોવાથી કેશબારી અને દવાબારી પર ભારે ભીડ થતી હોવાની ઉઠેલી ફરિયાદના નિવારણ માટે તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાએ જાત નિરિક્ષણ કરી કેશબારી અને દવાબારી પર થતી ભીડ ઓછી કરી દર્દીઓને સરળતા અને વિના વિલંબ સાથે દવા મળી રહે. તે માટે કેશબારી અને વિભાગ મુજબ દવાની બારી વધારવા વિચારણા કરી હતી અને ટૂંક સમયમાં જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી માટે વધારાની સગવડ ઉભી કરવામાં આવનાર છે. સિવિલ હોસ્પિટલમાં શરદી અને ઉધરસના વધુ દર્દીઓ આવતા હોવાથી શરદી અને ઉધરસના દર્દીઓ માટે અલગ જ કેશબારી બનાવવામાં આવનાર હોવાનો નિર્દેશ મળ્યો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો