કેશોદના મોવણા ગામની યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય હતી. યુવતીને લગ્નની લાલચ આપી નારાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં છે. કેશોદના મોવણા ગામના જ નરાધમ માર્શલ વડારીયા નામના વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાની કેશોદ પોલીસમા નોંધાઈ ફરિયાદ હાલ કેશોદ DYSP ફોન લોકેસન દ્વારા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર