Abtak Media Google News

   સમગ્ર દેશ માં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત નગરપાલિકા/ સેવાભાવી સંસ્થા / વ્યક્તિઓ દ્વારા જુદા જુદા સ્વરૂપે યોગદાન આપી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.

ત્યારે લિંબડી છાલિયા તળાવ ( રામસાગર તળાવ ) માં ખુબજ વૃક્ષો ના પાંદડા/વેળા/દાખરા થી તળાવ અસ્વચ્છ બની ગયું હતું ત્યારે આ બધા પ્રકારની ગંદકી દૂર કરી તળાવ ની સ્વચ્છતા માટે લીંબડીના ડગલી પરિવાર દ્વારા પ્રશંસનીય સ્વચ્છતા કામ કરવી આ મનોહર જગ્યા ને લિંબડી શહેર ના લોકો માટે પર્યટન સ્થળ તરીકે ની શોભા આપેલ છે બદલ આવી વ્યક્તિઓને આવી કામગીરી માટે બિરદાવતા આનંદ થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.