Abtak Media Google News

સિદસર મંદિર દ્વારા ઉમિયા ચેતના જાગૃતિ રથનું સોમનાથથી પ્રસ્થાન થયેલ જેનું કેશોદના સફારી પાર્ક ડીપીરોડમાં રથનું આગમન થવાનું હોય તે પહેલા સફારી પાર્ક ડીપીરોડ વિસ્તારમાં ઉમિયા પરિવારા દ્વારા ઘર આંગણામાં શેરીઓમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.

તેમજ માં ઉમિયાના રથના વધામણા કરવા ઘરનાં આંગણામાં સાથીયા રંગોળી તોરણોથી શણગારવામાં આવ્યા હતા. ઉમિયા ચેતના જાગૃતિ રથના સ્વાગત કરવા માટેસફારી પાર્ક ડીપી રોડ ઉમીયા પરિવારમાં ભારે આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.