Abtak Media Google News

– પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મનમોહનસિંહ પર કર્યા આકરા પ્રહાર..
– કોંગ્રેસની સરકારમાં સૌથી મોટા કૌભાંડો થયા છે..પૈસા ખવાય ગયા છે, કોલસાના કૌભાંડો થયા છે, જીએસટીમાં પણ કોંગ્રેસની રાજનીતિ જોવા મળી છે.
– કોંગ્રેસ હવે મૌન તોડી જનતાને જવાબ આપે…

રાજકોટ માં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આપ્યું નિવેદન

મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા ત્યારે મૌન ધારણ કરી બેસી રહ્યા હતાકોમ્ભાંડો થવા દીધા હતા, અનેક મંત્રીઓ જેલ માં ગયા હતા, મોંઘવારી ફાટી નીકળી હતીદાળના ભાવ 150 રૂપિયાને પાર પહોંચ્યા હતા ત્યારે પણ મનમોહન મૌન જ રહ્યા હતા.આજે બોલવા ગુજરાત આવ્યા છે જે તેમને શોભતું નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.