ગીર-સોમનાથ તા. -૨૨, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા. ૨૩ નાં રોજ ૧૧:૨૫ કલાકે ત્રિવેણી હેલીપેડ ખાતે આગમન બાદ વી.આઇ.પી. ગેસ્ટહાઉસ, સોમનાથ ખાતે આવી પહોંચશે. મુખ્યમંત્રીશ્રી ૧૧:૩૫ કલાકે સોમનાથ મંદીરમાં ગંગાજળ અભિષેક, પુજા-દર્શન અને ધ્વજારોહણ બાદ સોમનાથ મંદીરનાં પરીસરમાં યજ્ઞમંડપમાં આયોજીત મહામૃત્યુંજય યજ્ઞમાં યજ્ઞ આહુતી આપશે. ત્યારબાદ સોમનાથ ચોપાટી ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રીતીય દ્રાદશ જ્યોતિલીંગ સમારોહનું દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરશે અને અહિં આયોજીત સભાને સંબોધશે.
Trending
- ‘રોશન સિંહ સોઢી’ની આ છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હતી, પિતાના જન્મદિવસે દિલ્હી આવ્યા અને ગાયબ થઈ ગયા
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??