ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સીઆરપીએફના જવાનોની સાબરમતી આશ્રમથી ઇન્ડિયા ગેટ નવી દિલ્હી જનારી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. સીઆરપીએફ ના ૮૧માં સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષમાં આ રેલી યોજાઈ રહી છે. સ્વચ્છતા, જળસંચય તેમજ શાંતિ અને સામાજિક સૌહાર્દનો સંદેશ માર્ગમાં આવતા ગામો નગરોમાં પ્રસરાવતા આ સી આર પી એફ સાયકલવીરો ૨૭ જુલાઈએ ઇન્ડિયા ગેટ પહોંચશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર