નર્મદા ડેમના દરવાજા બંધ થયા તે ગુજરાત રાજ્ય માટે એક ઐતિહાસીક ક્ષણ છે જેનાથી ગુજરાત રાજ્ય માટે ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખૂલ્યા છે, જેની રાહ આખું ગુજરાત આતુરતાપૂર્વક જોતું હતું. આવો, આપણે સૌ મળી આ ક્ષણને ઉત્સવ તરીકે, ઉત્સાહ અને ઉમંગ સાથે રાજ્યમાં ઉજવીએ અને વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ તરફથી આભારની લાગણીઓ વ્યક્ત કરીએ અને “સબકા સાથ સબકા વિકાસ” મંત્ર ને સાકાર કરીએ.
Trending
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ
- રાજકોટ રેન્જનો સપાટો : પાંચ રાજ્યમાંથી નાસ્તા ફરતા 47 ગુનેગારોને ઉપાડી લેવાયા
- એક વર્ષમાં 81.50 લાખ શ્રદ્વાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા
- BSF, CRPF, CISF, ITBP, SSB માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે આ રીતે કરો અરજી