Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળી.સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથક માં છેલ્લા 8 માસમાં 6 મર્ડર થયા.આ પહેલા ગુનાખોરી ડામવા માટે થાન એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી.

Whatsapp Image 2019 06 10 At 6.49.13 Pm 1સુરેન્દ્રનગર જિલ્લાની થાન પોલીસની સતત નબળી કામગીરીઓ સામે આવી.પહેલા ડીએસપીની હાજરીમાં લોકદરબાર યોજાયો હતો, આ લોક દરબારમાં 7 લોકો જ હાજર રહ્યા હતા.થાન પોલીસની સતત નબળી કામગીરીના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.