શ્રી ગૌડ મેતવાડ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા બળેવ પર્વની પરંપરાગત રીતે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ ભકિતનગર સર્કલ પાસે કાર્યક્રમ યોજાયો જેમાં જ્ઞાતીનાં દાતા તેમજ વિદ્યાર્થી સન્માન કરવામા આવ્યા તેમજ જ્ઞાતીજનોએ સાથે ભોજન કરવામાં આવ્યું હતુજેમાં શ્રી ગૌઢ મેતવાડ બ્રાહ્મણ સમાજના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં જ્ઞાતીનાં પ્રવિણભાઈ જાની, ધર્મેશભાઈ ત્રીવેદી, જયેશભાઈ જાની, પ્રમોદભાઈ જાની, તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી છે.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી