શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ જોડિયા દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ નિમિતે વિર્દ્યાથી ઓમાં વકતૃત્વ કળા નો વિકાસ થાય વિર્દ્યાથી નો પરિચય થાય અને ધાર્મિકતા ના પ્રચાર અને પ્રસાર હેતુ સહ વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરેલ હતું. તેમાં પ્રથમ, દ્વિતીય,ત્રિતીય નંબર મેળવનાર વિર્દ્યાીઓને સ્વ. છગનભાઈ દેવાભાઈ વાંક પરિવાર તરફથી શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
Trending
- સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપરનો પર્દાફાશ
- મૃત્યુ પામેલા પતિની સંપત્તિ ઉપર પત્નીનો સંપૂર્ણ અધિકાર નથી : દિલ્લી હાઇકોર્ટ
- ટાટા હવે આઈફોન કવરના મેન્યુફેક્ચરિંગ માટે ઘરઆંગણે જ હાઈટેક મશીન બનાવશે
- ભાવનગરના શખ્સે બોગસ બીલિંગ દ્વારા 60 કરોડનો ” ચૂનો ચોપડયો “
- T20 વર્લ્ડકપમાં ” સેફ ” રમનારા કરતા સાહસિક રમત રમતા ખેલાડીઓને પહેલી પસંદગી મળશે
- ચંદ્ર પર થયેલા વૈજ્ઞાનિક સંશોધનો માટે ચાઇનાએ ” એટલાસ ” બહાર પાડ્યું
- લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં પ્રથમ બે કલાકમાં 12 ટકા જેવું મતદાન
- વિશ્વ પ્લાસ્ટિક પ્રદૂષણના ભરડામાંથી મુક્ત થઈ શકશે ?