શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ જોડિયા દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ નિમિતે વિર્દ્યાથી ઓમાં વકતૃત્વ કળા નો વિકાસ થાય વિર્દ્યાથી નો પરિચય થાય અને ધાર્મિકતા ના પ્રચાર અને પ્રસાર હેતુ સહ વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરેલ હતું. તેમાં પ્રથમ, દ્વિતીય,ત્રિતીય નંબર મેળવનાર વિર્દ્યાીઓને સ્વ. છગનભાઈ દેવાભાઈ વાંક પરિવાર તરફથી શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર