ગુજરાત માટે કોરોનામાં સારા સમાચાર …
ગુજરાતમાં કોરોનાના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થયા.
હાલમાં 10/5/2020 ના રોજ 454 દર્દીઓ ડિસ્ચાર્જ થયા. ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ છેલ્લા દસ દિવસમાં બમણો...
જાણો લોકડાઉનમાં મુખ્યમંત્રીએ વિજગ્રાહકોને આપ્યો શું ફાયદો ?
લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકોને આર્થિક રાહત આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિર્ણય
માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નિર્ણયો નીચે મુજબ છે :-
" રાજ્યની તમામ...
ઐતિહાસિક ઇન્ડીયન હોસ્પિસની મુલાકાત લઇ કૃતજ્ઞતા અનુભવતા મુખ્યમંત્રી
પવિત્ર શહેર જેરૂસલામમાં ૮૦૦ કરતા વધુ વર્ષથી ભારતીયો માટે વિરામ સ્થાન-ઐતિહાસિક ઇન્ડીયન હોસ્પિસની મુલાકાત લઇ કૃતજ્ઞતા અનુભવતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઇઝરાયેલ પ્રવાસના ચોથા...
ઇઝરાઈલનાં યાડ વાશેમ હોલોકૉસ્ટ મ્યુઝિયમની મુલાકાત લેતા મુખ્યમંત્રી
બીજા વિશ્વ યુધ્ધમાં મોતને ભેટેલા યહુદીઓને-વિપરીત સ્થિતીમાં યહૂદીઓની માનવતાના નાતે મદદ કરનારા દિવંગત આત્માઓને સાડા છ કરોડ ગુજરાતીઓ વતી શ્રધ્ધાંજલિ આપતા મુખ્યમંત્રી
‘‘આપણી રાષ્ટ્રીયતા કે...
ગુજરાત-ઇઝરાયેલ વચ્ચે બાગાયત કૃષિ ક્ષેત્રે જોઇન્ટ વર્કિંગ ગ્રુપ બનશે
મુખ્યમંત્રીની ઇઝરાયેલની મુલાકાતનો બીજો દિવસ
ઇઝરાયેલ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ડિજિટલ ફાર્મિંગનો ઉપયોગ કરાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી
ઇઝરાયેલની મુલાકાતનાં બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ત્યાંના કૃષિ-ગ્રામીણ વિકાસ...
મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ વિજયભાઈ રૂપાણીનો પ્રથમ વિદેશ પ્રવાસ
આજથી મુખ્યમંત્રી ૬ દિવસના ઇઝરાયલ પ્રવાસે
કૃષિ રાજ્યમંત્રી સહિત ૮ વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ ઇઝરાયલ પ્રવાસમાં જોડાશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી છ દિવસ માટે ઇઝરાયલના પ્રવાસે જશે.
શ્રી...
યોગ શરીર,મન,બુધ્ધિ અને આત્માને શુભભાવમાં લઇ જતી ચિકિત્સા પધ્ધતિ છે : CM વિજય રૂપાણી
ઇન્ટરનેશનલ એલાયન્સ ઓફ યોગા થેરાપીસ્ટનો યોગ ચિકિત્સા અંગે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો
યોગ એ આત્માથી પરમાત્મા સુધી લઇ જતો ભારતીય સંસ્કૃતિ એ પ્રશસ્ત કરેલો માર્ગ છે
મુખ્યમંત્રીશ્રીએ...
અમદાવાદમાં ૭૫૦થી વધુ દિવ્યાંગ ભાઇ-બહેનોએ સાઇલન્ટ યોગા નિદર્શન કરી વૈશ્વિક ઇતિહાસ રચ્યો છે:...
ગીનીઝ વર્લ્ડ ઓફ રેકોર્ડની ટીમે યોગા નિદર્શનનું પરિક્ષણ કર્યુ.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે અમદાવાદ સ્થિત જી.એમ.ડી.સી. કન્વેન્શન હોલ ખાતે દિવ્યાંગજનોના...
ભણતર બાદ તુરંત જ નોકરીના દ્વાર ખોલી આપતી મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના…
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના : રોજગારીની દિશામાં નવતર પહેલ
રાજકોટ જિલ્લાની ૧૪ જેટલી આઈ.ટી.આઈ. ના વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળશે
ગુજરાત સરકાર દ્વારા યુવાનોને નોકરી માટે જરૂરી અનુભવ...
મુખ્યમંત્રીએ આદિજાતી વિભાગને યુવા કલ્યાણ અભિગમ માટે અભિનંદન પાઠવ્યા
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આદિજાતી વિભાગને યુવા કલ્યાણ અભિગમ માટે અભિનંદન પાઠવ્યા છે.
2017 18 ના વર્ષ માં ગુજરાત ના 14 આદિજાતિ વનબન્ધુ જિલ્લાના...