Browsing: Surendranagar

૧૬ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા ધ્રાગધ્રા અનુસુચિત જાતી દ્વારા આજે રણેશીમાતાજીના મંદિરે ભવ્ય સમુહલગ્નનુ આયોજન કરાયુ હતુ જેમા એકસાથે ૧૬ યુગલોએ પ્રભુતામા પગલા માંડ્યા હતા. સમશ્ત…

પેન ડાઉન, માસ સીએલના કાર્યક્રમ આપ્યા બાદ પગારપંચની વિસંગતતા સહિતની માંગણી મુદે એલાન ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર આજે ૧૫ મી ફેબ્રુઆરીના રોજથી સુરેન્દ્રનગર જિલ્લાના…

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજયમાં પર્યાવરણ સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે અમલીકરણના ભાગરૂપે ગુજરાત ઈકોલોજી કમીશન ગાંધીનગર દ્વારા ગ્રીન એન્ડ બ્લુ ગુડ ડિડ્સ વિષયની…

મૂળી ક્ષત્રિય સમાજની બાળાઓએ માંડવરાયજી દાદાની સુર્યસપ્તમી ની ઉજવણીના ભાગરૂપે જીવતા સાવજના દાન દેનાર ચાચોજી પરમાર ના કુળની નાની બાળાઓએ યુવાનોને પણ શરમાવે તેવી સટાસટ તલાવાર…

ધ્રાંગધ્રા તાલુકાના પથૃગઢ ગામે અગાઉ 2018ની ચુંટણી સમયે સામસામે ફોમઁ ભરાયુ હોવાથી મનદુખ રાખી ગઇકાલ સવારે ઠાકોર સમાજના એક પરીવાર દ્વારા મુશ્લીમ પરીવારના ઘર પર હુમલો…

૧૬મીથી શરુ થનાર બે દિવસીય ઉત્સવમાં ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા ચોટીલા ઉત્સવ-૨૦૧૯નું…

હાલમાજ સરકાર દ્વારા આપવામા આવેલી માહિતી અનુશાર જણાવાયુ હતુ કે દેશમા ગુમ થયેલા બાળકોની સૌથી વધુ સંખ્યા ગુજરાતમા છે જેથી અત્યાર સુધીમા હજારો ગુમ થયેલા બાળકોનો…

જિલ્લાના ખેડૂતોએ ધારાધોરણ મુજબ પાક વીમાનું પ્રીમિયમ ચાલુ વર્ષ 2018- 2019 નું ભરેલું છે, તેમ છતાં પાકવીમાની રકમ બેંક એકાઉન્ટમાં જમા ન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો… સુરેન્દ્રનગર જિલ્લાના…

૨૫૦૦ ટન ગેરકાયદેસર રેતી હોવાનું બહાર આવ્યું ટ્રક, રેતીનો જથ્થો સાથે રૂપિયા ૧૫.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત. સાયલા નેશનલ હાઇવે પર ચાલતી ખનીજ ચોરીને નાથવા મામલતદારે વાહન…

હાલ પરસોતમ સાબરિયા સિંચાઇ તળાવ યોજના કૌભાંડમાં જેલવાસ ભોગવી રહ્યા છે. કહેવાય છે કે રાજકારણ ખુબજ ગંદી ચીજ છે. ત્યારે રાજકારણમા ક્યારે શુ થાય તેનુ કઇ…