Browsing: Rajkot

સેવાકીય પ્રવૃતિને ભાજપ અગ્રણીઓએ બિરદાવી રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તરફથી જરૂરીયાતમંદ લોકો શ્રમિકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવશે. લોકડાઉન ચાલી રહેલ છે. તેવા સમયમાં કાયમી…

રાજકોટમાં કોરોનાનાં દર્દીઓની કુલ સંખ્યા ૩૯એ પહોંચી: ૩૯ પૈકી ૨૮ કેસો કફર્યુગ્રસ્ત જંગલેશવર વિસ્તારનાં રાજયમાં કોરોનાનાં વધુ ૧૦૮ કેસ નોંધાયા: કુલ કેસની સંખ્યા ૧૮૫૧ રાજકોટનાં જંગલેશ્વર…

છેલ્લા ૨૪ કલાકમાં જંગલેશ્ર્વર અને ભાવનગરના બે કેસને બાદ કરતા કોરોનાની શાંતિ કોરોનાથી શાંતિ પરંતુ સ્થિતિ થાળે પડતા વાર લાગશે આશરે ત્રણ કરોડ સૌરાષ્ટ્રવાસીઓ વચ્ચે કોરોનાને…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા થેરાપીને સફળતા મળ્યા બાદ રાજ્યમાં અમલી બનાવાશે: ટ્રાન્સફ્યુઝન માટે મેડિકલ તબીબોની ટીમને તાલીમ અપાશે કોરોના વાઈરસના ચેપનો ભોગ બનેલા દરદીના શરીરમાંના લોહીમાંનું…

નિવૃત પીએસઆઈ, એએસઆઈ અને બોલબાલા ટ્રસ્ટના કાર્યકર્તા જહેમત ઉઠાવી ગરીબોને બે સમય જમવાનું પહોંચાડી ગરીબોના ખરા અર્થમાં મદદગાર બન્યા કોરોનાની મહામારીએ સરકારને લોક ડાઉન કરવાની ફરજ…

શહેરમાં મહામારીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સોડીયમ હાઈપો ક્લોરાઈટ દવા તથા પાણીના મિશ્રણનો એકથી વધુ વખત છંટકાવ હાલ સમગ્ર વિશ્વમાં કોવીડ-૧૯ના કારણે મહામારી ફેલાયેલ છે. આ મહામારીને નાથવા…

૧૮મીએ ગાંધીજી સાથે ચર્ચા કરી, ૧૯મીએ સભા સંબોધી ડો. બાબા સાહેબ આંબેડકર ૧૮ એપ્રિલ ૧૯૩૯ના રોજ ‘રાજકોટ સત્યાગ્રહ’ માટે ગાંધીજી સાથે ચર્ચા કરવા રાજકોટ આવ્યા હતા.…

આજે વર્લ્ડ હેરિટેજ ડે કોરોના કહેર વચ્ચે આજની થીમ છે ,વહેંચાયેલો સંસ્કૃતિ, વહેંચાયેલો વારસો’ અને વહેંચાયેલી જવાબદારી’ વર્લ્ડ હેરિટેજ ડે, આ દિવસ માનવ વારસો, વિવિધતા અને…

મહાપાલિકા અને પોલીસ વિભાગે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે શરૂ કર્યો કંટ્રોલરૂમ: ત્રણ ટીમોને શીફટ વાઈઝ સોંપાઈ કામગીરી સ્થાનિકોને અનાજ, કરીયાણુ, દૂધ, શાકભાજી સહિતનો પુરવઠો પુરો પાડવા…

સદ્ભાવના વૃધ્ધાશ્રમ, એનિમલ હેલ્પલાઇનની ડિઝિટલ પ્રેરણા સદભાવના વૃધ્ધાશ્રમ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં વૃધ્ધાશ્રમ ચલાવી ૨હેલ છે. પાંચ વર્ષથી પહેલા સાત વડીલોથી શરૂઆત થઈ હતી.આજરોજ ૨૪પ વડીલો…