Browsing: Gir Somnath

પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને યોજાનાર શિવકથાની પોથીયાત્રા યોજાઈ પરમ શિવભક્ત હિતાબેન પંડ્યા જેઓ પૂર્વ જીલ્લા અને સત્ર ન્યાયાધિશ તથા પૂર્વ પ્રિન્સિપાલ જજ હોય જેમના દ્વારા શ્રી…

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પ્રથમ નવરાત્રિ મહોત્સવ કરવામાં આવ્યું છે ત્યારે નવરાત્રિ મહોત્સવ નું દીપ પ્રાગટ્ય  પૂર્વ કેબિનેટ મંત્રી  જશાભાઈ બારડ તેમજ ગીર સોમનાના કલેક્ટર સાહેબ અજય…

લોકો ચકરડી, ખાણીપીણીના ઉંચા ભાવ વસુલતા હોવાનું જાણે છે: મેળાના વેપારીકરણ સામે જનતાએ જ આગળ આવવું રહ્યું કેશોદ નજીક આવેલ સોરઠ ક્ષયનિવારણ સમિતિ સંચાલિત અક્ષયગઢ સંકુલમાં…

ઉના તાલુકાના ભાચા ગામે અનેક દિવસોથી લોકોને રંજડતો દિપડો આખરે છતીયાજભાઈ જહાંગીરભાઈ બ્લોચના ઘરેથી પાંજરે પૂરાણો, લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો દિપડાને પાંજરે પુરવા આર.એફ.ઓ. પંડયા ચીલુભાઈ…

સોમનાથ-ઓખા એકસપ્રેસમાં ઉતાવળમાં ભુલાઈ ગયેલી કિંમતી બેગ આરપીએફના સ્ટાફે યાત્રીને સુપ્રત કરી રાજકોટ રેલવે મંડળના પ્રબંધક પી.બી.નિનાવે આરપીએફ સુરક્ષા દળના સ્ટાફને બિરદાવતા જણાવ્યું કે, સોમનાથ-ઓખા એકસપ્રેસ…

રાજયભરમાંથી ૩૧ સંસ્કૃત કોલેજોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો: ૪૪ જેટલી સ્પર્ધા યોજાઇ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના બારમા યુવક મહોત્સવનો સમાપન સમારોહ તા.૦૮/૧૦/૨૦૧૮નાં સોમવારે બપોરે ૩:૦૦ કલાકે યુનિવર્સિટી…

ઉના તાલુકાની આસપાસ ના ગામડા વિસ્તારમાં સિંહો નો કાયમી વસવાટ છે.. હાલ જ્યારે ૨૩ સિંહો ના ટપોટપ મૃત્યુ થયા છે ત્યારે આ રેવન્યુ વિભાગમાં રહેતા ૧૧…

સુધરાઇ પ્રમુખના ઘરે રજુઆત કરવા જતા થયેલી ઘટનામાં ટોળા સામે ગુનો કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં મંજુર થયેલા રોડ રસ્તા અને સફાઇ પાણીના પ્રશ્નેના ઉકેલ માટે વારંવાર…

મહાપુજા અને આરતી કરી ભકતો ધન્ય બન્યા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી સાહેબ એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન ,જલાભિષેક,મહાપૂજા કરી  શ્રી સોમનાથ મહાદેવને  શીશ …

ru રૂ.૨ લાખના ખર્ચે વાડલાની શાળામાં કમ્પાઉન્ડ હોલ બનાવવાની જાહેરાત: ગ્રામજનોનાં પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા જરૂરી સુચનાઓ અપાઈ તાલાલાનાં વાડલા ગામે જિલ્લા કલેકટર અજયપ્રકાશનાં અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ…