Browsing: Gir Somnath

મંદિરની ભવ્યતા, દિવ્યતાની અલૌકિક અનુભૂતિ કરી મંત્રમુગ્ધ થયા દેશ-પરદેશના મહેમાનો સોમનાથ, સિંહ અને જી-20ની રંગોળી નિહાળી ગાઈડના માધ્યમથી જાણ્યો સોમનાથ મંદિરનો ભવ્ય ઈતિહાસ ભારતની જી20 અધ્યક્ષતા…

જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ ગીરગઢડા, વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના તેમજ તાલાળાના મંજૂર થયેલા અને પેન્ડિંગ કામોને સત્વરે પૂર્ણ કરવા સૂચન  જિલ્લા પંચાયત પ્રમુખ  રામીબહેન વાજાના…

સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરી સંધ્યા સમયે નાગાલેન્ડ રાજ્યના મહામહિમ રાજ્યપાલ  એલ.એ. ગણેશન સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. તેઓશ્રીએ સોમનાથ…

સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમિલનાડુના સેલમ સિલ્ક કાપડનો ચિત્ર અને માહિતી સંપાદન માટે પુસ્તકમાં કરાયો ઉપયોગ “સૌરાષ્ટ્ર તામિલ સંગમ”નો ઉત્કૃષ્ટ વિચાર સોમનાથ ટ્રસ્ટ દ્વારા આત્મસાત કરવામાં આવ્યો…

ગીર જંગલ વિસ્તારમાંથી પ્રસાર થતી રાવલ નદીનું પાણી લાખો ક્યુસેક પાણી દરીયામાં જતુ અટકાવવામાં આવે તો હજારો ધરતી પુત્રોને પીયતનુ પાણી મળી રહે ગીર…

કેન્દ્રીય પ્રવાસન સાંસ્કૃતિક વિકાસ મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાતના ઉદ્યોગમંત્રી  બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં તમિલ ભગિનીઓ સાથે વાર્તાલાપ કર્યો સૌરાષ્ટ્ર…

રાજ્યમાં અવનવી બચત સ્કીમો આપી લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવતી હોય છે ત્યારે વેરાવળ શહેર તથા આસપાસના વિસ્તારના આશરે ૧૦૦ થી પણ વધુ લોકો સાથે લોકો…

હાર્દિક શિંગોડ ઉનામાં વાડીમાં આધેડ ખેડુત કુવામાં મોટરની રેસો ફિટ કરતી વખતે અચાનક પગ લપસી જતાં કુવાના ઉંડા પાણીમાં ડૂબી જતા તેમનું મોત નિપજ્યું હતું આ…

સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિશ્વભરના ભક્તોની આસ્થાનું પ્રતિક છે. અહીં અનેક સેલીબ્રીટીઓ  અવાર-નવાર મહાદેવના ચરણોમાં શીશ જુકવવા માટે આવતા હોય છે…

આજે દેવો કે દેવ મહાદેવનો એટલે કે મહાશિવરાત્રી છે ત્યારે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે વાત કરીએ ૧૨ જ્યોતિલિંગમાના સોમનાથની તો દેવાધિદેવ…