Browsing: Gandhinagar

ગુજરાત સ્થાપના દિનથી સમગ્ર રાજયમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ જળસંચય અભિયાન શરૂ કરનાર રાજય સરકાર દ્વારા આ અભિયાનમાં મોટી નદીઓને બાકાત રાખતા આશ્ર્ચર્ય સર્જાયું છે. જોકે ગુજરાત…

મહાત્મા મંદિર ખાતે બે દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટને ખુલ્લી મુક્તાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અમારી સરકાર સમાજના ભાગલા પાડવા માંગતી…

ગાંધીનગર ખાતે ૨૩ મી વેસ્ટ ઝોન કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ, ગોવા તેમજ સંઘ પ્રદેશ…

અર્બન પ્લાન અપડેટ કર્યાના ૪૮ કલાકમાં નિર્ણય લેવાશેતમામ પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત રહેશે શહેરી વિકાસ વિભાગમાં ટાઉન પ્લાનીંગ શાખામાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે હવે તમામ શહેરી વિકાસ…

આગામી તા.૧લી મે સુઝલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત તળાવડા ઉંડા કરવાની કામગીરીમાં ૫૦ ટકા ખર્ચ સરકાર ભોગવશે જળ સંચય માટે તળાવડા ઉંડા કરવા સરકાર સનિક સંસઓનો…

સુવિધા કેન્દ્રોથી યુવાનો માટે રોજગારની નવી તકોનું સર્જન થશે રાજય સરકાર નાના વેપારીઓની જીએસટીનેલગતી મુશ્કેલીઓના સમાધાન માટે ગ્રામ્ય વિકાસ વિભાગ સુવિધા કેન્દ્રોની શરૂઆત કરશે તેમજ બ્લોક…

રાજયના ૮ મહાનગરોમાં સરકાર પશુ હોસ્ટેલો માટે ટોકનદરે જમીન ફાળવશે રાજયની ૮ મહાનગરપાલિકાઓમાં રઝળતા પશુઓને લઈ સરકાર હરકતમાં આવી ગઈ છે. રસ્તે રઝળતા પશુઓના કારણે લોકોને…

સાબરમતિ આશ્રમ, ગાંધી સંસ્થાઓના પુન: નિર્માણ અને વિકાસના કામોને બીજી ઓકટોબરે લોન્ચ કરાશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિ આવી રહી છે. માટે ગુજરાત સરકારે બીજી ઓકટોબરના…

રાજયની તમામ શાળાઓમાં ધો.૧ થીક ગુજરાતી વિષયને ફરજીયાત બનાવવાની જાહેર કરનાર સરકારે દિવાળી સુધી નિર્ણય ટાળ્યો આગામી શૈક્ષણિક સત્રથી રાજયની તમામ શાળાઓમાં ધો.૧ થી ગુજરાતી વિષયને…

નર્મદાના ઘટતા સ્તરથી સરકાર ચિંતિત: ૨૦૧૯ બાદ અમદાવાદના પાંચ સુએજ ટ્રીટમેન્ટ પ્લાટના પાણી ટ્રીટમેન્ટ કરી સાબરમતીમાં વહેશે રાજયમાં ઘેરા બનેલા જળ સંકટને પગલે અંતે રાજય સરકાર…