Browsing: Navratri

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન…

 કાલે વિજયા દશમીના દિવશે કરાશે શસ્ર પુજન અને રાક્ષસ દહન નવરાત્રિ સ્પેશિયલ  માઁ જગદંબાની આરાધનાના મહાપર્વ શારદીય નવરાત્રિનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે દેશભરમાં આસુરી શકિત…

દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દશેરાનું ખૂબ મહત્વ છે. તે એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે વિજય અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસ…

ક્યા ક્યા વિવિધ પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવે છે??? નવરાત્રિ સ્પેશિયલ  દશેરા અથવા વિજયાદશમી સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસ અનિષ્ટ પર સારાની…

મા સિદ્ધિદાત્રીની 8 સિદ્ધિઓ છે જેમ કે અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ. માતા સિદ્ધિદાત્રી મહાલક્ષ્મી જેવા કમળ પર બિરાજમાન છે. માતાને ચાર હાથ છે.…

કોઈએ સાચું જ કહ્યું છે ઘરની શોભા સજાવટ, બાગની શોભા સુમન શરીરની શોભા ત્વચા, જીવનની શોભા ધર્મ, ધર્મની શોભા શાક્ત, શક્તિના શોભા ભક્તિ, આવી જ ભવ્ય…

નવરાત્રિના સાતમા દિવસે દેવી કાલિકાની પૂજા કરવાનો નિયમ છે. માતા કાલી તેના ભક્તોને ભય અને અકાળ મૃત્યુથી બચાવે છે. નવરાત્રિનો સાતમો દિવસ મા કાલરાત્રિની આરાધના માટે સમર્પિત…

નવરાત્રિ સ્પેશિયલ  દેશભરમાં શરદ નવરાત્રી પૂરજોશમાં ચાલી રહી છે અને આજથી પાંચ દિવસીય દુર્ગા પૂજા ઉત્સવનો પ્રારંભ થયો છે. નવરાત્રિના નવ દિવસો સુધી મા દુર્ગાના નવ…

માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર…

નવરાત્રીનો ચોથો દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે આખું વિશ્વ અંધકારમાં ડૂબી ગયું હતું, ત્યારે માતા કુષ્માંડાએ પોતાના મધુર સ્મિતથી સૃષ્ટિની રચના કરી હતી. માતા…